બાયોલોજી (Biology) કયા સમુદાયમાં પ્રજનન મીઠા પાણીમાં અને રૂપાંતરણ પછીની અવસ્થા દરિયામાં પસાર થાય છે ? શીર્ષ મેરુદંડી ચૂષમુખા પૂચ્છ મેરુદંડી પૃષ્ઠવંશી શીર્ષ મેરુદંડી ચૂષમુખા પૂચ્છ મેરુદંડી પૃષ્ઠવંશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાક્ષણિક પુષ્પમાં આવશ્યક ચક્રો કેટલાં હોય છે ? બે એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંગત જોડ અલગ કરો. પેરીપ્લેનેટા - બ્લાટીડી હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી રાના - ઓર્થોપ્ટેરા મેગાસ્કોલેસીડી - એન્યુરા પેરીપ્લેનેટા - બ્લાટીડી હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી રાના - ઓર્થોપ્ટેરા મેગાસ્કોલેસીડી - એન્યુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવંત કોષો પોતાની જૈવિકક્રિયા કયા પરિબળ હેઠળ કરે છે ? ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને વાતાવરણ દબાણ ઊંચું તાપમાન અને નીચું દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને વાતાવરણ દબાણ ઊંચું તાપમાન અને નીચું દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજનન ન કરી શકતા સજીવો ને શું કહે છે ? પ્રાજનનિક પુખ્ત વંધ્ય આંતરજાતીય પ્રાજનનિક પુખ્ત વંધ્ય આંતરજાતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP