GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. સિધ્ધરાજ જયસિંહ મુની દુર્વાસા દયાનંદ સરસ્વતી ભગવાન પરશુરામ સિધ્ધરાજ જયસિંહ મુની દુર્વાસા દયાનંદ સરસ્વતી ભગવાન પરશુરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટરની હાર્ડડિસ્કને શેમાં વિભાજીત કરવામાં આવે છે ? Tracks, Clusters Sections, Sectors Tracks, Sectors Partitions, Clusters Tracks, Clusters Sections, Sectors Tracks, Sectors Partitions, Clusters ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ? 3 લીટર 6 લીટર 4 લીટર 5 લીટર 3 લીટર 6 લીટર 4 લીટર 5 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ? 1991 1963 1975 1965 1991 1963 1975 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ ઉમાશંકર જોશી ગુણવંત આચાર્ય રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ ઉમાશંકર જોશી ગુણવંત આચાર્ય રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS PowerPoint માં કોઈ ચિત્ર/ક્લિપ આર્ટ પર ક્લિક કરતાં Resize હેઠળ તેની આજુબાજુમાં કોઈ કેટલા સાઈઝીંગ હેન્ડલ જોવા મળે છે ? 8 10 4 6 8 10 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP