GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?

16/3 મીટર
16 મીટર
3/4 મીટર
4/3 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ?

રિચાર્ડ સ્ટોલમૅન
બિલ ગેટ્સ
સૅમ્યોર પર્પેટ
ટીમ બર્નર્સ લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો.

ઉમાશંકર જોશી
રણજિતરામ મહેતા
ગુણવંત આચાર્ય
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ?

સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે.
આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે.
તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે.
કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP