GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયો ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધીકાર નથી ? કોઈ પક્ષ બહુમત બેઠકો મેળવી ન શકે તેવા કિસ્સામાં કોઈ રાજકીય પક્ષના નેતાને બહુમત સિદ્ધ કરવા આમંત્રણ આપવું. આપેલ બંને સરકારના કાર્ય વ્યવહાર (transaction of business) માટેના નિયમો આપેલ પૈકી એક પણ નહીં કોઈ પક્ષ બહુમત બેઠકો મેળવી ન શકે તેવા કિસ્સામાં કોઈ રાજકીય પક્ષના નેતાને બહુમત સિદ્ધ કરવા આમંત્રણ આપવું. આપેલ બંને સરકારના કાર્ય વ્યવહાર (transaction of business) માટેના નિયમો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) સિક્કિમ રાજ્ય ___ થી ઘેરાયેલું (surrounded) છે. ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને ભૂતાન ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ ચીન, ભૂતાન, પશ્ચિમ બંગાળ અને આસામ ભૂતાન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને ભૂતાન ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ ચીન, ભૂતાન, પશ્ચિમ બંગાળ અને આસામ ભૂતાન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતની સૌર ઊર્જા નીતિ મુજબ સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતાની મર્યાદા ___ છે. 100 MW 250 MW 150 MW કોઈ મર્યાદા નથી 100 MW 250 MW 150 MW કોઈ મર્યાદા નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) 28 માર્ચ, 1656 ના દિવસે કયો વાર હશે ? મંગળવાર સોમવાર ગુરૂવાર બુધવાર મંગળવાર સોમવાર ગુરૂવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000 ___ ને જમીન સુધારણા માટેના પગલા તરીકે અગત્યતા આપે છે. જમીન ખાતાઓનું એકત્રીકરણ આપેલ પૈકી કોઈ નહીં સહકારી ખેતી ગણોત સુધારા જમીન ખાતાઓનું એકત્રીકરણ આપેલ પૈકી કોઈ નહીં સહકારી ખેતી ગણોત સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) રોકડ અનામત ગુણોત્તર(Cash Reserve Ratio) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તમામ વાણિજ્ય બેંકો માટે રોકડ અનામત ગુણોત્તરની જરૂરિયાતો જાળવવી ફરજિયાત છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે બેંકો પોતાની પાસે અનામત તરીકે રાખવાની થતી થાપણોની ટકાવારી છે. તમામ વાણિજ્ય બેંકો માટે રોકડ અનામત ગુણોત્તરની જરૂરિયાતો જાળવવી ફરજિયાત છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે બેંકો પોતાની પાસે અનામત તરીકે રાખવાની થતી થાપણોની ટકાવારી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP