ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?

અનુચ્છેદ - 164
અનુચ્છેદ - 165
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 167

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી.

પક્ષાતર વિધેયક
સંરક્ષણ વિધેયક
નાણાં વિધેયક
નીતિવિષયક વિધેયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ?

કેન્દ્રીય કાયદા પ્રધાન
કેન્દ્રીય કાયદા સચિવ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે.

માત્ર લોકસભા
માત્ર રાજ્ય સભામાં
બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં
બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP