ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 120 122 124 123 120 122 124 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ? નાણાપંચ કેન્દ્ર સરકાર આયોજન પંચ નીતિ આયોગ નાણાપંચ કેન્દ્ર સરકાર આયોજન પંચ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 45-48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ? સંસદ નાણામંત્રી સર્વોચ્ચ અદાલત ભારતના રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી સર્વોચ્ચ અદાલત ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ કેબિનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કેબિનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP