ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળ બંધારણમાં રાજ્યોને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા ? ત્રણ વર્ગમાં પાંચ વર્ગમાં બે વર્ગમાં ચાર વર્ગમાં ત્રણ વર્ગમાં પાંચ વર્ગમાં બે વર્ગમાં ચાર વર્ગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? અમરસિંહ ચૌધરી નરેન્દ્રભાઈ મોદી હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી નરેન્દ્રભાઈ મોદી હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ? અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 124 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ? જૂનાગઢના અશોક શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણા કુંભના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણા કુંભના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1978માં ભારતીય બંધારણમાં 44મા બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી ? 7 5 4 6 7 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP