ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?

અનુચ્છેદ - 165
અનુચ્છેદ - 167
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 164

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ?

તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય
તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે
તે એન.આર. જી. હોવા જોઈએ.
તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

શશીકાંત લાખાણી
કુંદનલાલ ધોળકીયા
નટવરલાલ શાહ
મનુભાઈ પાલખીવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP