ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

કિશનસિંહ ચાવડા
કિશોરલાલ મશરૂવાળા
સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
નિરંજન ભગત
બકુલ ત્રિપાઠી
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP