ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ
કિશનસિંહ ચાવડા
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જલન’ માતરીનું પુરું નામ જણાવો.

જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી
જલાલખાન અલીખાન બલોચ
જલાલખાન કમાલખન મંસૂરી
જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

દિલીપ રાણપુરા
મુકેશ જોષી
આનંદશંકર ધ્રુવ
મુકુન્દરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

દિક્ષા પ્રસંગે
લગ્ન પ્રસંગે
મરણ પ્રસંગે
જન્મ પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

મોહનદાસ ગાંધી - જાત મહેનત
જ્યોતીન્દ્ર દવે - સોયદોરો
પન્નાલાલ પટેલ - બાબુ વિજળી
ઝવેરચંદ મેઘાણી - બદમાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP