ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? નવલકથા મહાકાવ્ય ખંડકાવ્ય ગરબી નવલકથા મહાકાવ્ય ખંડકાવ્ય ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ ? ક. મા. મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ક. મા. મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? નરસિંહ મહેતા દલપતરામ હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા નરસિંહ મહેતા દલપતરામ હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? મળેલા જીવ વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? માતા વીરકુંવરીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP