ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? સ્વામી આનંદ કિશોરલાલ મશરૂવાળા સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા સ્વામી આનંદ કિશોરલાલ મશરૂવાળા સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? રઘુવીર ચૌધરી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ? તારક મહેતા કનૈયાલાલ મુનશી ચીનુભાઈ પટવા મધુસૂદન પારેખ તારક મહેતા કનૈયાલાલ મુનશી ચીનુભાઈ પટવા મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટકની રચના કોણે કરી હતી ? કવિ ભટ્ટી કવિ બિલ્હણ કવિ કલ્હણ બાણભટ્ટ કવિ ભટ્ટી કવિ બિલ્હણ કવિ કલ્હણ બાણભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ? 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? પનઘટ નકશાનાં નગર અમૃતા યાત્રા પનઘટ નકશાનાં નગર અમૃતા યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP