ભારતનો ઈતિહાસ (History of India)
સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી આનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

ઔરંગઝેબ
હુમાયુ
શાહજહાં
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ?

બિહાર
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભગવાન શંકરના મનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ?

વીરસેન સબા
ચક્રપલિતા
હરીશેના
પર્ણદત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP