ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કબીર તુલસીદાસ રવિદાસ કાલિદાસ કબીર તુલસીદાસ રવિદાસ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોલ મંદિરોમાં મોટાભાગે દેવ ___ હોય છે. શિવ વિષ્ણુ બ્રહ્મા કૃષ્ણ શિવ વિષ્ણુ બ્રહ્મા કૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? માઘ હરીસેના કાલિદાસ ભવભૂતી માઘ હરીસેના કાલિદાસ ભવભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલું નિર્મિત "ભારત માતા મંદિર" કયા સ્થળે આવેલ છે ? પુણે સુરત અમદાવાદ વારાણસી પુણે સુરત અમદાવાદ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP