ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1901 ઈ.સ. 1895 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1901 ઈ.સ. 1895 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? સાવરકર ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે ભગતસિંહ સાવરકર ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ? રશિયા મોરેશિયસ શ્રીલંકા ચીન રશિયા મોરેશિયસ શ્રીલંકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? આગ્રા લખનૌ ફતેહપુર સિક્રી દિલ્હી આગ્રા લખનૌ ફતેહપુર સિક્રી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? એચ.ડી. સાંકલીયા રાખલદાસ બેનર્જી પંડિત માધો સરૂપ વત્સ દયારામ સહાની એચ.ડી. સાંકલીયા રાખલદાસ બેનર્જી પંડિત માધો સરૂપ વત્સ દયારામ સહાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP