ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ હાર્ડિગ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ એલિગ્ન લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ હાર્ડિગ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ એલિગ્ન લોર્ડ ચેમ્સફર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહમદ ગઝની સાથે ક્યા ઈતિહાસકાર સંકળાયેલા હતા ? ફિરદૌસ ઈબ્નબતૂતા અબલરૂની ફૈઝી ફિરદૌસ ઈબ્નબતૂતા અબલરૂની ફૈઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. લીલાવતી ગણિત અષ્ટાંગહૃદય બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત અષ્ટાંગહૃદય બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સામ્રાજ્યમાં "Gate of Makka" તરીકે કયું બંદર જાણીતું હતું ? ખંભાત ભરૂચ કાલીકટ સુરત ખંભાત ભરૂચ કાલીકટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 10% 8% 1% 5% 10% 8% 1% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP