કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ?

સોલીસીટર જનરલ
CAG
એટર્ની જનરલ
મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
મધ્ય પ્રદેશ સરકારે 'અંકુર યોજના' શરૂ કરી છે, આ યોજના નો ઉદેશ્ય શું છે ?

કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો
કોરોનાનું રસીકરણ વધારવું
વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું
કોરોનાથી પ્રાણીઓને બચાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP