ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ?

ચિત્તરંજનદાસ દેશબંધુ
મદનમોહન માલવીયા
પંડિત નેહરુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ?

હરપ્પા - રાવી
રોજડી - નર્મદા
મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ
લોથલ - ભોગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ?

શાહજહાં
હુમાયુ
અકબર
બાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

કોણાર્કનું સૂર્યમંદિર
બૃહદેશ્વર મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર
હજાર-રામ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP