ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? પંડિત નેહરુ ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી મદનમોહન માલવીયા પંડિત નેહરુ ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી મદનમોહન માલવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? ભવભૂતી હરીસેના કાલિદાસ માઘ ભવભૂતી હરીસેના કાલિદાસ માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. ખાન બહાદુર ખાન કુવર સિંઘ નાના સાહેબ તાત્યા ટોપે ખાન બહાદુર ખાન કુવર સિંઘ નાના સાહેબ તાત્યા ટોપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? ઈક્તાદાર શાહના ટંકા ખુસરૌ ઈક્તાદાર શાહના ટંકા ખુસરૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી સુભાષ ચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ આર સી દત્ત સુરેન્દ્રનાથ બેનરજી સુભાષ ચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ આર સી દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP