સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર
રોજગાર વિનિમય કચેરી
નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર
રાજદૂતાવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે ?

ઈલેક્ટ્રિક જનરેટર
ઈલેક્ટ્રિક ઈસ્ત્રી
સોલેનોઈડ
ઈલેક્ટ્રિક મોટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આયોડીનયુક્ત મીઠામાં હોય છે...

કેલ્શિયમ આયોડાઈડ
પોટૅશિયમ આયોડાઈડ
મુક્ત આયોડાઈડ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP