Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

ઉત્સાહમાં વધારો થવો.
શાંતિ થવી.
આશ્ચર્યનો અનુભવ થવો.
મરેલું સજીવન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ?

બ. ક. ઠાકોર
રાજેન્દ્ર શાહ
બરકત વિરાણી
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP