સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'આવકવેરા ધારો, 1961ની જોગવાઈ મુજબ કોઈપણ મૂડી મિલકત વેચવાથી થયેલા લાંબાગાળાના મૂડી-નફાનું, વેચાણ તારીખ પછીના ___ દરખાસ્ત,' 'નિયત મિલકત'માં રોકાણ કરવામાં આવે તો રોકાયેલી મુડી નફો મહતમ રૂ___ ની મર્યાદામાં કરમુક્ત ગણાશે.

3 માસ, 40,00,000
1 વર્ષ, 40,00,000
3 વર્ષ, 50,00,000
6 માસ, 50,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

દલિપ રાજા
કે.બી. સરકાર
કાલિદાસ
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
માંદા ઔદ્યોગિક એકમની જમીનની ફેરબદલી (જેનું સંચાલન તેના કામદારો દ્વારા થતું હોય) થી થતો લાંબા ગાળાનો મુડી નફો ___ ગણાય.

ધંધો કે વ્યવસાયનો નફો અને લાભના શીર્ષક હેઠળ કરપાત્ર
મુડી નફાના શિર્ષક હેઠળ કરપાત્ર
અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર
કરમુક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' માસિક કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ?

મદનલાલ ઢીંગરા
માદામ ભીખાઈજી કામા
શ્યામજીકૃષ્ણ વર્મા
સરદારસિંહ રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP