ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

બહાદુરશાહ-પ્રથમ
જહાંદરશાહ
મુહમ્મદ શાહ
ફર્રુખશિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

મહર્ષિ અરવિંદ
બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

જ્યોતિબા ફૂલે
દયાનંદ સરસ્વતી
સ્વામી શ્રદ્ધાનંદ
લાલા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP