ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ
ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ
પંડિત યુગ - કાન્ત, કલાપી
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

લાખનો રસ (લાક્ષારસ)
આંબાના મોરનો રસ
એક પણ નહીં
એરંડિયાના તેલનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ?

દલપતરામ
અખો
દયારામ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP