ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ પંડિત યુગ - કાન્ત, કલાપી આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ પંડિત યુગ - કાન્ત, કલાપી આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉઘાડ’ કાવ્યસંગ્રહ કોનો છે ? ધીરુભાઈ પરીખ શાહબુદ્દીન રાઠોડ નગીનદાસ મારફતિયા ચિનુ મોદી ધીરુભાઈ પરીખ શાહબુદ્દીન રાઠોડ નગીનદાસ મારફતિયા ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? અખો નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? પન્નાલાલ પટેલ સારંગ બારોટ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ સારંગ બારોટ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ? લાખનો રસ (લાક્ષારસ) આંબાના મોરનો રસ એક પણ નહીં એરંડિયાના તેલનો લાખનો રસ (લાક્ષારસ) આંબાના મોરનો રસ એક પણ નહીં એરંડિયાના તેલનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દલપતરામ અખો દયારામ દયાનંદ સરસ્વતી દલપતરામ અખો દયારામ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP