ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
રાવ ખેંગારજી ત્રીજા
ફતેહસિંહ ગાયકવાડ
મોતીભાઈ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?

ભગ્ન પાદુકા
પાટણની પ્રભુતા
મુનશીનું મનોમંથન
સવાયા ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ?

મનુભાઈ પંચોળી
રામનારાયણ પાઠક
સુરસિંહજી ગોહિલ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

આદિલ મન્સૂરી
આસિમ રાંદેરી
બાલાશંકર કંથારિયા
વેણીભાઈ પુરોહીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન
વિવેચનનું વિવેચન
સાહિત્યમાં આધુનિકતા
નવ્યવિવેચન પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP