ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? મોતીભાઈ અમીન ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઈ અમીન ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ રાવ ખેંગારજી ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. શામળશાહ શેઠ દલપતરામ શેઠ વિઠ્ઠલશંકર નર્મદાશંકર શામળશાહ શેઠ દલપતરામ શેઠ વિઠ્ઠલશંકર નર્મદાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? સુંદરમ્ - બ. ક. ઠાકોર ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - ઉમાશંકર ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - બ. ક. ઠાકોર ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - ઉમાશંકર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “જ્હાનવી” કાવ્યસંગ્રહ કોનો છે ? હરિકૃષ્ણ પાઠક બ.ક. ઠાકોર સ્નેહી પરમાર નાથાલાલ દવે હરિકૃષ્ણ પાઠક બ.ક. ઠાકોર સ્નેહી પરમાર નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ કાંઠે તરસ' ના લેખક કોણ છે ? ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP