ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? મોતીભાઈ અમીન રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ મોતીભાઈ અમીન રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંડની પેટીમાં પારસ છે પડ્યો. - આ કયો અલંકાર છે ? ઉપમા શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય ઉપમા શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નિરંજન ભગત સુરેશ દલાલ રમણલાલ સોની હરીન્દ્ર દવે નિરંજન ભગત સુરેશ દલાલ રમણલાલ સોની હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? દ્વિરેફ બેફામ સુંદરમ્ ઉશનસ્ દ્વિરેફ બેફામ સુંદરમ્ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. મહુવા ધંધૂકા વડાલી બામણા મહુવા ધંધૂકા વડાલી બામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ? રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ચિનુ મોદી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ચિનુ મોદી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP