ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? વલયની અવકાશી સફર - આત્મકથા એક જ લક્ષ્ય - જીવનચરિત્ર બાનો વાડો - નાટક આવ, ભાણા આવ ! - હાસ્યકથા વલયની અવકાશી સફર - આત્મકથા એક જ લક્ષ્ય - જીવનચરિત્ર બાનો વાડો - નાટક આવ, ભાણા આવ ! - હાસ્યકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? ચંદ્રકાંત બક્ષી વિનેશ અંતાણી મધુ રાય દશરથ પરમાર ચંદ્રકાંત બક્ષી વિનેશ અંતાણી મધુ રાય દશરથ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? ઘનશ્યામ જયભિખ્ખુ ધૂમકેતુ દર્શક ઘનશ્યામ જયભિખ્ખુ ધૂમકેતુ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. પીયૂષ-ઝરણા અંતર-આત્મા સંભાવનાનો સૂરજ નળની વેદના પીયૂષ-ઝરણા અંતર-આત્મા સંભાવનાનો સૂરજ નળની વેદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' 'કલાપી' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' 'કલાપી' 'કાન્ત' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP