ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? ધીરુભાઈ ઠાકર નિરંજન ભગત કાન્તિ ભટ્ટ દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર નિરંજન ભગત કાન્તિ ભટ્ટ દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ લોકગીત ખંડકાવ્ય ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ લોકગીત ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાધાનો અવતાર' તરીકે કોણ ઓળખાય છે ? મીરાંબાઈ દાસી જીવણ પાનબાઈ ગંગાસતી મીરાંબાઈ દાસી જીવણ પાનબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP