ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

મોતીભાઈ અમીન
ફતેહસિંહ ગાયકવાડ
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
રાવ ખેંગારજી ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

શામળશાહ શેઠ
દલપતરામ શેઠ
વિઠ્ઠલશંકર
નર્મદાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

સુંદરમ્ - બ. ક. ઠાકોર
ન્હાનાલાલ - રા.વિ.પાઠક
સુંદરમ્ - ઉમાશંકર
ઉમાશંકર - પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP