સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો લાભ નામાનો નથી ? મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે ___ પ્રકારના રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી. કાયમી રોકાણો ધંધાકીય રોકાણો ચાલુ રોકાણો બિનધંધાકીય રોકાણો કાયમી રોકાણો ધંધાકીય રોકાણો ચાલુ રોકાણો બિનધંધાકીય રોકાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં પૈકી કયું વિધાન ‘ઓડિટિંગની મર્યાદા’ ગણાતું નથી ? તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી. સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે. ઓડિટ કાર્ય દરમિયાન, ધંધાનાં નિત્યક્રમનાં કાર્યોમાં વિક્ષેપ પડે છે. તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી. સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે. ઓડિટ કાર્ય દરમિયાન, ધંધાનાં નિત્યક્રમનાં કાર્યોમાં વિક્ષેપ પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાં રોકાણની સાથે તેની ઉપર કમાયેલા વ્યાજના પુનઃ રોકાણની પ્રક્રિયાને શું કહે છે ? ચક્રવૃદ્ધિ કરણ એકત્રીકરણ ગુણાકાર કરવો વિભાજન કરતું ચક્રવૃદ્ધિ કરણ એકત્રીકરણ ગુણાકાર કરવો વિભાજન કરતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડની ટુકડે ટુકડે વહેંચણીમાં મૂડી વધારા પદ્ધતિ મુજબ વહેંચણી કરવામાં આવે છે તેમાં ___ દરેક ભાગીદારને સરખા હિસ્સે રકમ વહેંચવી દરેક ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં આપવામાં આવે જે ભાગીદારની મૂડી વધારે હોય તેને પ્રથમ આપવામાં આવે. નફાના પ્રમાણમાં જેની મૂડી વધુ હોય તેને પહેલાં મળે દરેક ભાગીદારને સરખા હિસ્સે રકમ વહેંચવી દરેક ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં આપવામાં આવે જે ભાગીદારની મૂડી વધારે હોય તેને પ્રથમ આપવામાં આવે. નફાના પ્રમાણમાં જેની મૂડી વધુ હોય તેને પહેલાં મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લિક્વિડેટરે આવક-જાવકનું છેવટનું પત્રક ક્યારે રજૂ કરવાનું હોય છે ? દર બે વર્ષે જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે દર ત્રણ વર્ષે દર વર્ષે દર બે વર્ષે જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે દર ત્રણ વર્ષે દર વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP