સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ભૂલો કાચા સરવૈયા વડે જાણી શકાય ? ખોટો સરવાળો સિદ્ધાંતની ભૂલ ભરપાઈ ચૂક ભૂલ સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ) ખોટો સરવાળો સિદ્ધાંતની ભૂલ ભરપાઈ ચૂક ભૂલ સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જે વેચાણની રીતમાં ગ્રાહકને માલ પસંદ પડે તો રાખે નહીંતર નિશ્ચિત સમય મર્યાદામાં માલ પરત કરી શકે તે પદ્ધતિને શું કહેવાય ? કરારથી વેચાણ સામાન્ય વેચાણ ભાડે વેચાણ જાંગડવેચાણ કરારથી વેચાણ સામાન્ય વેચાણ ભાડે વેચાણ જાંગડવેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો લાભ નામાનો નથી ? ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતો - નાણાંકીય હિસાબોમાં રજૂઆત અને પ્રગટીકરણ સંચાલક મંડળની રચના (બોર્ડ) આપેલ તમામ શેરહોલ્ડરોના અધિકારો નાણાંકીય હિસાબોમાં રજૂઆત અને પ્રગટીકરણ સંચાલક મંડળની રચના (બોર્ડ) આપેલ તમામ શેરહોલ્ડરોના અધિકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું સાધન નાણાં બજારનો હિસ્સો નથી ? પ્રેફરન્સ શેર ડિબેન્ચર આપેલ તમામ ઈક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર આપેલ તમામ ઈક્વિટી શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ? દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP