સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી.

સામાન્ય વપરાશ
બજાર કિંમતમાં ઘટાડો કે વધારો
બિનઉપયોગી થવું
મિલકતની પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે.

રોકડ પ્રવાહ પત્રક
સામાન્ય માપનાં પત્રકો
તુલનાત્મક પત્રકો
ભંડોળ પ્રવાહ પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે :

દેવીહુંડી ખાતામાં જ અસર થાય.
દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય
લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય.
લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલ અને સેવા કર ___ સિદ્ધાંત આધારિત છે.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ઉપભોગ આધારિત
ઉદ્ભવ આધારિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP