સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે.

કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે.
કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે.
કંપનીનું વિસર્જન કરવામાં આવે છે.
સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રેફરન્સ શેર પરત કરવાનું પ્રીમિયમ ___ સામે માંડીવાળી શકાય.

મૂડી અનામત
આપેલ તમામ
સામાન્ય અનામત
જામીનગીરી પ્રીમિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ હિસાબી નીતિ નથી.

માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી
હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે
મૂડી ખર્ચની રકમ નક્કી કરવી
ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP