સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ?

ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી.
નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ સંચાલકીય હિસાબી પદ્ધતિનું સાધન નથી.

ગુણોત્તર વિશ્લેષણ
કાચું સરવૈયું
સીમાંત પડતર પદ્ધતિ
સમાન માપનાં પત્રકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકમ દ્વારા નાણાંકીય પત્રકો તૈયાર કરવા માટે અમલી ચોક્કસ સિદ્ધાંતો, સુધારાઓ, પરંપરાઓ, નિયમો અને પ્રથાઓનો સમાવેશ ___ માં થાય છે.

હિસાબી નીતિઓ
હિસાબી સિદ્ધાંતો
હિસાબી અનુમાન
હિસાબી પત્રકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓછા કામનું નુકસાન શેમાંથી મજરે મળી શકે ?

લઘુત્તમ ભાડાનો વધારો
ઓછા કામનો વધારો
ઓછા કામ
રોયલ્ટીનો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP