સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ?

પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી.
આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નોંધાયેલા કંપનીઓના શેરના ભાવ જે દરરોજ જાહેર થતા હોય છે તેને નીચેનાં પૈકી કઈ કિંમત કહેવામાં આવે છે ?

બજાર કિંમત
દાર્શનિક કિંમત
મૂડી કિંમત
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણનોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની જમા બાજુ કરવામાં આવે છે તે છે :

વેચાણ ખાતું
માલ ખાતું
વેચાણપરત ખાતું
ખરીદપરત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
GST હેઠળ ઓડિટ કરાવવાની લિમિટ કેટલી છે ?

વાર્ષિક ₹ 1.50 કરોડથી વધારે વેચાણ
વાર્ષિક ₹ 1 કરોડથી વધારે વેચાણ
વાર્ષિક ₹ 50 લાખથી વધારે વેચાણ
વાર્ષિક ₹ 2 કરોડથી વધારે વેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
OECD નાં સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત નથી.

કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા
શેરધારકોની સમાન સારવાર
જાહેરાત અને પારદર્શિતા
બોર્ડની જવાબદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP