સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ? નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રત્યક્ષ મજૂરી 60% ક્ષમતાએ 60,000 હોય અને 70% ક્ષમતાએ 70000 હોય તો મજૂરી ___ ખર્ચ કહેવાય. ચલિતખર્ચ એક પણ નહીં અર્ધચલિતખર્ચ સ્થિરખર્ચ ચલિતખર્ચ એક પણ નહીં અર્ધચલિતખર્ચ સ્થિરખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર TDS કાપનાર વ્યક્તિએ માસિક ક્યું રિટર્ન ભરવાનું હોય છે ? GSTR-8 GSTR-6 GSTR-5 GSTR-7 GSTR-8 GSTR-6 GSTR-5 GSTR-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો કોઈ હિસાબી નીતિઓ કે સિદ્ધાંતો કે નિયમોના વ્યવહારમાં ઉપયોગ શક્ય વ્યાજબી પ્રયત્નો કર્યા પછી પણ શક્ય ન બને તેને ___ કહે છે. વિસરચૂક ગેરરજૂઆત અવિશ્વસનીયતા અવ્યવહારુતા વિસરચૂક ગેરરજૂઆત અવિશ્વસનીયતા અવ્યવહારુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકનોંધી હિસાબી પદ્ધતિ અનુસાર નફો શોધવા માટે - ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે. નફા નુકસાન ખાતું બનાવાય છે. દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે. કાચું વેપાર ખાતું બનાવાય છે. ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે. નફા નુકસાન ખાતું બનાવાય છે. દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે. કાચું વેપાર ખાતું બનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે ખરીદનાર વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ___ ખાતે ઉધારશે. શેરમૂડી પાઘડી વેચનાર વિસર્જન ખર્ચ શેરમૂડી પાઘડી વેચનાર વિસર્જન ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP