ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ?

જોરાવરસિંહ જાદવ
ભગવાનદાસ પટેલ
રમણ સોની
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો.

યમક
શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

વહી જતી પાછળ રમ્યઘોષા
મારે નામને દરવાજે
ટોળા અવાજ ઘોંઘાટ
લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ?

અરદેશર ખબરદાર
શ્રી રંગ અવધૂત
નર્મદ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP