ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? રમણ સોની ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી રમણ સોની ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર બરકત અલી વિરાણી અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર બરકત અલી વિરાણી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા રમણીકલાલ અરાલવાળા મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા રમણીકલાલ અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુમાર સામયિકના તંત્રી કોણ છે ? કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત શેઠ ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત શેઠ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ગિજુભાઈ બધેકા માનભાઈ ભટ્ટ ઠક્કરબાપા મનુભાઈ પંચોળી ગિજુભાઈ બધેકા માનભાઈ ભટ્ટ ઠક્કરબાપા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP