ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ રમણ સોની જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ રમણ સોની જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા રમેશ પારેખ કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? ઓખાહરણ કુંવરબાઈનું મામેરુ નળાખ્યાન સુદામાચરિત્ર ઓખાહરણ કુંવરબાઈનું મામેરુ નળાખ્યાન સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? વિનેશ અંતાણી શ્રીમદ રાજચંદ્ર ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ વિનેશ અંતાણી શ્રીમદ રાજચંદ્ર ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી મુકુન્દરાય પારાશર્યએ પ્રબોધ ભટ્ટ સાથે મળી કઈ કૃતિની રચના કરી હતી ? અર્યન દીપમાલા ફૂલ ફાગણના સંસૃતિ અર્યન દીપમાલા ફૂલ ફાગણના સંસૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP