ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ?

ભગવાનદાસ પટેલ
જોરાવરસિંહ જાદવ
રમણ સોની
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

ત્રિષષ્ટિશલાકા પુરુષ
દયાશ્રય
વીતરાગ સ્રોત
પરિશિષ્ટ પર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
કરસનદાસ માણેક
સંત પુનિત મહારાજ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ?

મણિલાલ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટીયા
દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP