સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ?

દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી.
દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી.
ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે.
આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોઈ ખાસ ધંધાને લગતો અગાઉના આકારણી વર્ષનો આગળ ખેંચી લાવેલો અસમાવિષ્ટ ઘસારો નીચે જણાવેલી આવક સામે માંડી વાળવામાં આવશે.

ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અપૂરતી હોય તો અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે.
જે તે ખાસ ધંધાની આવક સામે
કોઈપણ ધંધાની આવક સામે
આવકના કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય હિસાબ મુજબ ખોટ ₹ 35,000 છે. માંડી વાળેલી પાઘડી ₹ 20,000 અને મળેલું ભાડું ₹ 15,000 છે‌‌. તો પડતરના હિસાબ મુજબ ___

ખોટ ₹ 15,000
ખોટ ₹ 30,000
નફો કે ખોટ નથી
નફો ₹ 30,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP