સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ?

ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા
ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું.
સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી
ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે.
માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે.
માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે.
કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ગણતરીમાં લે છે___

બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે.
બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે.
બધો જ સંભવિત નફા અને નુકસાન
બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP