ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? 1950 1953 એક પણ નહીં 1956 1950 1953 એક પણ નહીં 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? ફતેહપુર સિક્રી દિલ્હી આગ્રા અલ્હાબાદ ફતેહપુર સિક્રી દિલ્હી આગ્રા અલ્હાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1966 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1966 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? લક્ષ્મીબાઈ બેગમ હઝરત મહાલ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા દુર્ગા ભાભી લક્ષ્મીબાઈ બેગમ હઝરત મહાલ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા દુર્ગા ભાભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? અવધ ઉજ્જૈન કાશી મગધ અવધ ઉજ્જૈન કાશી મગધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP