સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત હતો.

એકાઉન્ટન્ટ્સ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ઈજનેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડા ખરીદ પધ્ધતિમાં વ્યાજની ગણતરી ___ પર કરવામાં આવે છે.

કરાર કિંમત
રોકડ કિંમત
કરાર કિંમત અને રોકડ કિંમત બંન્ને
કરાર કિંમત અને રોકડ કિંમતના તફાવત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કુલ મિલકતો ₹ 4,00,000 છે. જેમાં 10% અવાસ્તવિક મિલકત છે. ધંધામાં દેવાં 1,00,000 છે. ધંધાની ખરીદી વખતે પાઘડી ₹ 50,000 નક્કી થઈ હોય તો ધંધાની ખરીદકિંમત ___ થાય.

3,10,000
3,00,000
3,60,000
2,60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
X અભિગમ ___ અને Y અભિગમ ___ નેતૃત્વશૈલી પર આધારિત છે.

આપખુદશાહી, લોકશાહી
આપેલ પૈકી એક પણ નહીં
આપખુદશાહી, પણ આપખુદશાહી
લોકશાહી, આપખુદશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP