સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જયારે કર્મચારીઓ પોતાની પાસે રહેલી માહિતી, આવડત કે સૂચનને સંચાલકો સાથે વહેંચવામાં ડર અનુભવે છે, ત્યારે ___ પ્રવર્તે છે.

ઝઘડો
તકરાર
વ્યવસ્થાતંત્રીય શાંતિ
વ્યવસ્થાતંત્રીય અશાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અધિક નફો = ___

સરેરાશ નફો + અપેક્ષિત નફો
સરેરાશ નફો - અપેક્ષિત નફો
અપેક્ષિત નફો + સરેરાશ નફો
અપેક્ષિત નફો - સરેરાશ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાગીદારી પેઢીને આપેલી લોન કે મૂડી પર તેને મળતાં વ્યાજ અંગે તેની કરપાત્રતા શું હશે ?

બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય.
લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP