સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જયારે કર્મચારીઓ પોતાની પાસે રહેલી માહિતી, આવડત કે સૂચનને સંચાલકો સાથે વહેંચવામાં ડર અનુભવે છે, ત્યારે ___ પ્રવર્તે છે.

ઝઘડો
વ્યવસ્થાતંત્રીય શાંતિ
વ્યવસ્થાતંત્રીય અશાંતિ
તકરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અધિક નફો = ___

અપેક્ષિત નફો + સરેરાશ નફો
સરેરાશ નફો + અપેક્ષિત નફો
અપેક્ષિત નફો - સરેરાશ નફો
સરેરાશ નફો - અપેક્ષિત નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકાણોનાં વ્યાજ સહિતનાં ખરીદ વેચાણ હોય ત્યારે વ્યાજ ગણવાની મુદત છેલ્લા વ્યાજની તારીખથી ___ તારીખ સુધીની ગણવી.

સોદાની
ખરીદીની
વેચાણની
પ્રથમ વ્યાજની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત છે.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
આરોગ્યરક્ષણ પરિબળો
પ્રોત્સાહક પરિબળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP