સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અંગે કયુ વિધાન ખોટું છે ?

ઓડિટ અહેવાલ ખામીવાળો હોઈ શકે છે.
ઓડિટ અહેવાલ એ ઓડિટરનો અભિપ્રાય દર્શાવે છે.
ઓડિટ અહેવાલ ખામીવગરનો હોઈ શકે છે.
ઓડિટ અહેવાલ કંપની સેક્રેટરીને ઉદ્દેશીને આપવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાચો નફો એ બંન્ને વચ્ચેનો તફાવત છે ?

કુલ મિલકત અને કુલ જવાબદારી
વેચાણ અને અપ્રત્યક્ષ ખર્ચા
વેચાણ અને વેચેલા માલની પડતર
વેચાણ અને બધા જ ખર્ચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષની અધવચ્ચે રજૂ થયેલા હિસાબો તપાસ્યા બાદ ઓડિટર જે અહેવાલ આપે તેને___

અંશતઃ અહેવાલ કહેવાય
આખરી અહેવાલ કહેવાય
ખામીવાળો અહેવાલ કહેવાય
વચગાળાનો અહેવાલ કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP