સામાન્ય વિજ્ઞાન (General Science)
વિકિરણ - ઉત્સર્જનની શોધ કોણે કરી હતી ?

મેડમ ક્યુરી
પિઅરી ક્યુરી
હેન્રી બેકવેરલ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સોનીક તરંગો
રેડિયો તરંગો
અલ્ટ્રાસાઉન્ડ તરંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP