બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી સજીવોમાં રસસ્તરના વિસ્તરણને લીધે શેનું નિર્માણ થાય છે ?

રસધાની
મેસોઝોમ્સ
નલિકાઓ અને પટલીકાઓ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,
તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોનાથી વિવિધ ભૌગોલિક વિસ્તારો, વનસ્પતિ સમૂહ અને પ્રાણીસમૂહ તૈયાર કરી શકાય છે ?

નામકરણ
વર્ગીકરણ
ઓળખવિધિ
ભૌગોલિક વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ જે સ્થળે કરવામાં આવતો હોય તે સ્થળને શું કહે છે ?

વનસ્પતિ સંગ્રહાલય
આપેલ તમામ
આરબોરિયમ
વનસ્પતિ ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં કોષદીવાલ શેની બનેલી હોય છે ?

સેલ્યુલોઝ
પેપ્ટીડોગ્લાયકેન
લિપોપ્રોટીન
ફંગસ અને સેલ્યુલોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP