બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી સજીવોમાં રસસ્તરના વિસ્તરણને લીધે શેનું નિર્માણ થાય છે ?

મેસોઝોમ્સ
રસધાની
આપેલ તમામ
નલિકાઓ અને પટલીકાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉત્સેચક શું કરે છે ?

પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે.
પ્રક્રિયાના સમયમાં વધારો.
પ્રક્રિયા ઊર્જામાં વધારો.
પ્રક્રિયાના સમયમાં ઘટાડો.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ?

પૃથુકૃમિ
સૂત્રકૃમિ
સંધિપાદ
મેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જીવંત સજીવોના અભ્યાસને શું કહે છે ?

રસાયણ વિજ્ઞાન
એક પણ નહિ
જીવવિજ્ઞાન
ભૌતિકવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે છે ?

સંધિપાદ
પૃથુકૃમિ
સછિદ્ર
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP