બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી સજીવોમાં રસસ્તરના વિસ્તરણને લીધે શેનું નિર્માણ થાય છે ? મેસોઝોમ્સ રસધાની આપેલ તમામ નલિકાઓ અને પટલીકાઓ મેસોઝોમ્સ રસધાની આપેલ તમામ નલિકાઓ અને પટલીકાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચક શું કરે છે ? પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે. પ્રક્રિયાના સમયમાં વધારો. પ્રક્રિયા ઊર્જામાં વધારો. પ્રક્રિયાના સમયમાં ઘટાડો. પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે. પ્રક્રિયાના સમયમાં વધારો. પ્રક્રિયા ઊર્જામાં વધારો. પ્રક્રિયાના સમયમાં ઘટાડો. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : તે શક્તિ સ્તર ઘટાડી પ્રક્રિયા ઝડપી બનાવે.)
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ? પૃથુકૃમિ સૂત્રકૃમિ સંધિપાદ મેરુદંડી પૃથુકૃમિ સૂત્રકૃમિ સંધિપાદ મેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવંત સજીવોના અભ્યાસને શું કહે છે ? રસાયણ વિજ્ઞાન એક પણ નહિ જીવવિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એક પણ નહિ જીવવિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીસૃષ્ટિનો પ્રથમ સમુદાય કયો છે ? સંધિપાદ નુપૂરક પ્રજીવ સસ્તન સંધિપાદ નુપૂરક પ્રજીવ સસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે છે ? સંધિપાદ પૃથુકૃમિ સછિદ્ર નુપૂરક સંધિપાદ પૃથુકૃમિ સછિદ્ર નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP