બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સનો વ્યાસ કેટલો હોય છે ? 28 nm 20 nm 25 nm 30 nm 28 nm 20 nm 25 nm 30 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન માટે અસંગત વાક્ય કયું ? બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે. ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે. બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે. ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ? વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ પ્રાણીબાગ વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ પ્રાણીબાગ વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં અનુક્રમે કયા પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે ? 60 s અને 40 s 80 s અને 70 s 70 s અને 80 s 50 s અને 30 s 60 s અને 40 s 80 s અને 70 s 70 s અને 80 s 50 s અને 30 s ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેન્ટ્રોમિટર રંગસૂત્રના છેડે હોય તો તે રંગસૂત્ર કયા નામથી ઓળખાય છે ? સબમેટાસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનનું ચતુર્થ બંધારણ રચવા કયા બંધ જરૂરી છે ? ડાયસલ્ફાઈડ બંધ એસ્ટર બંધ ફૉસ્ફોડાઈવ એસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ ડાયસલ્ફાઈડ બંધ એસ્ટર બંધ ફૉસ્ફોડાઈવ એસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP