બાયોલોજી (Biology) કણાભસૂત્ર આધારક અને ક્રિસ્ટીમાં અનુક્રમે કઈ ક્રિયા થાય છે ? ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણવિહીન સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? સાઈઝોફાયટા ફૂગ લીલ લાઈકેન સાઈઝોફાયટા ફૂગ લીલ લાઈકેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણનો અભ્યાસ નીચેની કઈ બાબતો માટે જરૂરી છે ? સજીવોના ભવિષ્યના અભ્યાસ માટે આપેલ તમામ ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો જૈવસંપત્તિની જાણકારી, જૈવવિવિધતા સજીવોના ભવિષ્યના અભ્યાસ માટે આપેલ તમામ ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો જૈવસંપત્તિની જાણકારી, જૈવવિવિધતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ? પુન:સંયોજન થાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ચાર બાળકોષો સર્જાય છે. પુન:સંયોજન થાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ચાર બાળકોષો સર્જાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન વ્યતીકરણ થાય છે અને જનીનોની અદલાબદલી થાય છે.)
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયું ઉપાંગવિહીન ઊભયજીવી પ્રાણી છે ? સાલામાન્ડર દેડકો ટોડ ઈકથીઓફિશ સાલામાન્ડર દેડકો ટોડ ઈકથીઓફિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે ? દેહરાદૂન ક્યુ લંડન પૅરિસ દેહરાદૂન ક્યુ લંડન પૅરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP