બાયોલોજી (Biology)
નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ?

DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે.
જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે.
એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે.
સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર ધરાવતો સમુદાય કયો છે ?

સંધિપાદ અને મૃદુકાય
ઊભયજીવી
સંધિપાદ
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ?

હંસરાજ
રહાનિયા
બેનીટાઈટિસ
સેલાજીનેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિરોઈડ્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ?

લિનિયસ
ઈવાનોવ્સકી
ડાયનર
વ્હીટેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી કોષમાં કયા શિલ્પ (બંધારણીય) પ્રદેશનો અભાવ હોય છે ?

કોષરસીય પ્રદેશ
કોષઆવરણ
કોષકેન્દ્રપટલ
ઉપાંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP