કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
1. રુદ્રેશ્વર મંદિર ભારતનું 39મું વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે.
2. રુદ્રેશ્વર મંદિર તેલંગાણામાં આવેલું છે.
3. રુદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાકતીય રાજા ગણપતિ દેવના સેનાપતિ રેચારલા રુદ્રએ કરાવ્યું હતું.
4. રુદ્રેશ્વર મંદિરને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

માત્ર વિધાન 2, 3 અને 4
માત્ર વિધાન 1, 3 અને 4
માત્ર વિધાન 1, 2, 3 અને 4
માત્ર વિધાન 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ઈન્ડો-પેસિફિક બિઝનેસ સમિટની પહેલી આવૃત્તિના આયોજન માટે ક્યા સંગઠને વિદેશ મંત્રાલય સાથે ભાગીદારી કરી ?

નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા દેશે શાસન અને કર્મચારી વ્યવસ્થાના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે ?

ગામ્બિયા
ઈટાલી
UK
લિથુઆનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP