ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અભ્યાસક્રમોને પ્રકાશિત /વેચાણ કરતી મહત્વની સંસ્થા કઇ છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ભાષા નિયામકની કચેરી ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ભાષા નિયામકની કચેરી ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ગુણવંત શાહ ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? વૈષ્ણવજન - નરસિંહ મહેતા કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ વૈષ્ણવજન - નરસિંહ મહેતા કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? સુંદરમ્ કલાપી ઘાયલ સ્નેહરશ્મિ સુંદરમ્ કલાપી ઘાયલ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો અનન્વય ઉપમા શબ્દાનુપ્રાસ વર્ણસગાઈ અનન્વય ઉપમા શબ્દાનુપ્રાસ વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP