ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો
ચાર મિનાર : અક્બર
કુતુબમીનાર : કુતુબુદીન ઐબક
મેહરગઢનો કિલ્લો : રાવ જોધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

ચંદ્રશેખર આઝાદે
વિનાયક સાવરકરે
શ્યામજીકૃષ્ણ વર્માએ
ભગતસિંહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

આર્યભટ્ટ
ભાસ્કરાચાર્ય
ચરક અને સુશ્રુત
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ?

રવિશંકર મહારાજ
અલબરૂની
ઝવેરચંદ મેઘાણી
ટોલેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ?

રાષ્ટ્રકૂટ
ચાલુક્ય
મૈત્રક
શાતવાહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP