ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો ચાર મિનાર : અક્બર કુતુબમીનાર : કુતુબુદીન ઐબક મેહરગઢનો કિલ્લો : રાવ જોધા સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો ચાર મિનાર : અક્બર કુતુબમીનાર : કુતુબુદીન ઐબક મેહરગઢનો કિલ્લો : રાવ જોધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? ચંદ્રશેખર આઝાદે વિનાયક સાવરકરે શ્યામજીકૃષ્ણ વર્માએ ભગતસિંહે ચંદ્રશેખર આઝાદે વિનાયક સાવરકરે શ્યામજીકૃષ્ણ વર્માએ ભગતસિંહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? રવિશંકર મહારાજ અલબરૂની ઝવેરચંદ મેઘાણી ટોલેમી રવિશંકર મહારાજ અલબરૂની ઝવેરચંદ મેઘાણી ટોલેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ? રાષ્ટ્રકૂટ ચાલુક્ય મૈત્રક શાતવાહન રાષ્ટ્રકૂટ ચાલુક્ય મૈત્રક શાતવાહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા ? 7 4 5 3 7 4 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP