બાયોલોજી (Biology)
ત્રાકતંતુઓનું રંગસૂત્ર સાથે જોડાણ દર્શાવતી રચના એટલે,

કાઈનેટોકોર્સ
સેન્ટ્રોમિટર
આપેલ તમામ
ભાજનતલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અન્ય પ્રદેશોમાં થતી વનસ્પતિને જરૂરી પર્યાવરણ સર્જી વનસ્પતિ ઉદ્યાનમાં ઉછેરાય છે તે માટે નીચેનામાંથી કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

ફર્નરી અને ઓર્કીડિયમ
ગ્રીનહાઉસ અને કેક્ટસ હાઉસ
ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ કોષવિભાજન એટલે___

કોષના કદ અડધા થવા.
કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.
કોષની સંખ્યા અડધી થવી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પોલિપેપ્ટાઈડ એટલે,

ઘણા એમિનોઍસિડની એસ્ટર બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોએસિડની પોલિપેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની પેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા,
ઘણા એમિનોઍસિડની ગ્લાયકોસડીક બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી પ્રાણીઉદ્યાન માટે અસંગત છે :

પક્ષીઘર
નિશાચરઘર
ગ્લાસહાઉસ
સાપઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP