બાયોલોજી (Biology)
બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,

તેમાં કોષરવિભાજન થતું નથી.
તેમાં અંત્યાવસ્થા આવતી નથી.
તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે.
તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે ?

અર્ધીકરણ
અસમભાજન
અર્ધસૂત્રીભાજન
સમભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિષુવવૃત્તીયતલ સમયે રંગસૂત્રના સેન્ટ્રોમિયર કઈ દિશામાં હોય છે ?

ઉત્તર ધ્રુવ
કોષીય ધ્રુવ
કોઈ પણ
દક્ષિણ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ન્યુક્લેઈન ___

નિર્બળ એસિડ + નિર્બળ પ્રોટીન
ન્યુક્લિઈક ઍસિડ
રંગસૂત્ર
ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો ?

રૉબર્ટ બ્રાઉન
સ્લીડન- શ્વૉન
રોબર્ટ કૉચ
રૉબર્ટ હૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP