બાયોલોજી (Biology)
બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,

તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી.
તેમાં અંત્યાવસ્થા આવતી નથી.
તેમાં કોષરવિભાજન થતું નથી.
તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ?

જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે.
DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે.
સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે.
એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિવિધ વસવાટોમાં જોવા મળતાં સજીવો ત્યાં એટલા માટે જ વસે છે. કારણ કે....

તેઓને ખોરાક મળી રહે છે.
તેઓને રક્ષણ મળે છે.
આપેલ તમામ
તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જીવંત સજીવોના અભ્યાસને શું કહે છે ?

ભૌતિકવિજ્ઞાન
જીવવિજ્ઞાન
રસાયણ વિજ્ઞાન
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ?

સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે
સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે
સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે
સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP