ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'
'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

નકુલ : મણિ પુષ્પક
યુધિષ્ઠિર : અનંત વિજય
અર્જુન : દેવદત્ત
ભીમ : પૌન્ડ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

નગીનદાસ પારેખ
નટવરલાલ પંડ્યા
મણિશંકર ભટ્ટ
નવલરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP