ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવા ભગતની સમાધિ ક્યા આવેલી છે ? કેશોદ ભાણવડ ચલાલા ડેરવાવ કેશોદ ભાણવડ ચલાલા ડેરવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા ધૂમકેતુ નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નિબંધ આત્મકથા કવિતા નવલકથા નિબંધ આત્મકથા કવિતા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દુનિયા અમારી' કાવ્યના કવિ કોણ છે ? રાવજી પટેલ રાજેન્દ્ર શુકલ મકરંદ દવે ભાનુપ્રસાદ પંડ્યા રાવજી પટેલ રાજેન્દ્ર શુકલ મકરંદ દવે ભાનુપ્રસાદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ મકરંદ દવે ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ મકરંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP