ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ
રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ
કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

ફારુક અબ્દુલ્લા
શેખ અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા
ફારુક શેખ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

અસહકાર આંદોલન
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
'હિંદ છોડો' લડત
ભારતનો પ્રારંભિક ઈતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP