ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ
ઉમાશંકર જોષી - વાસુકી
મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

મહાદેવભાઈ દેસાઈ
મણિશંકર ભટ્ટ
મકરંદ દવે
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP