ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવા ભગતની સમાધિ ક્યા આવેલી છે ? ડેરવાવ ભાણવડ ચલાલા કેશોદ ડેરવાવ ભાણવડ ચલાલા કેશોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ? મોહનલાલ પટેલ રમણિક સોમેશ્વર રમણિક અરાલવાળા મોહનલાલ પરમાર મોહનલાલ પટેલ રમણિક સોમેશ્વર રમણિક અરાલવાળા મોહનલાલ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? બળવંતરાય ઠાકોર લાભશંકર ઠાકર બાલમુકુંદ દવે ઉશનસ્ બળવંતરાય ઠાકોર લાભશંકર ઠાકર બાલમુકુંદ દવે ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ સાયમન કમિશન ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ સાયમન કમિશન ચોરીચોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP