ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી મકરંદ દવે ચિનુ મોદી પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી મકરંદ દવે ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? સોનેટ પદ એકાંકી નિબંધ સોનેટ પદ એકાંકી નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? નર્મદ દાદાભાઈ નવરોજી કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી નર્મદ દાદાભાઈ નવરોજી કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી હરિગીત સવૈયા મનહર પૃથ્વી હરિગીત સવૈયા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ મોતીભાઈ અમીન ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ મોતીભાઈ અમીન ફતેહસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP