ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જ્ઞાનચક્ર’ના નામથી ગુજરાતીમાં પ્રથમ જ્ઞાનકોશ કોણે તૈયાર કર્યો ? ઈલા આરબ મહેતા દલસુખભાઈ માલવણિયા અમૃત કેશવ નાયક રતનજી ફરમજી શેઠના ઈલા આરબ મહેતા દલસુખભાઈ માલવણિયા અમૃત કેશવ નાયક રતનજી ફરમજી શેઠના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? વિક્ષિપ્તા કર્ણલોક અકૂપાર સમુદ્રાન્તિકે વિક્ષિપ્તા કર્ણલોક અકૂપાર સમુદ્રાન્તિકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજસ્થાનના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. નવરાની વીરગારસે માંગમ ઘૂમર નવરાની વીરગારસે માંગમ ઘૂમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? ભાલણે પ્રેમાનંદે જનાર્દને અસાઈતે ભાલણે પ્રેમાનંદે જનાર્દને અસાઈતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કસુંબલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવો. ચોટીલા તળાજા લાઠી વીરપુર ચોટીલા તળાજા લાઠી વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP