ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

ગૌરીશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.
a. ધૂળમાંની પગલીઓ
b. કાફલો
c. બંદીવાન
d. સમુદ્રાન્તિકે
1. વર્ષા અડાલજા
2. વિનેશ અંતાણી
3. ધ્રુવભટ્ટ
4. ચંદ્રકાન્ત શેઠ

a-2, b-3, c-1, d-4
a-3, b-4, c-2, d-1
a-4, b-2, c-1, d-3
a-1, b-2, c-4, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

એલેકઝાન્ડર ફાર્બસ
ગુજરાત સરકાર
કવિ નર્મદ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP