ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 1.00 લાખ ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ૱ 50 હજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી – કાવ્ય પંક્તિ કોની છે ? નારાયણ દેસાઈ હસમુખ પાઠક જટિલ હરિહર ભટ્ટ નારાયણ દેસાઈ હસમુખ પાઠક જટિલ હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ સુરેશ જોશી ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ સુરેશ જોશી ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ભક્તિયુગના સાહિત્યકાર છે ? દાસી જીવણ શ્રીરંગ અવધૂત પંડિત સુખલાલજી બાપુ ગાયકવાડ દાસી જીવણ શ્રીરંગ અવધૂત પંડિત સુખલાલજી બાપુ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP