ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

મહાદેવભાઈ દેસાઈ
ગૌરીશંકર જોષી
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

નર્મદ
દાદાભાઈ નવરોજી
કેખુશરો કાબરાજી
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

રાવ ખેંગારજી ત્રીજા
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
મોતીભાઈ અમીન
ફતેહસિંહ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP