ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર ભારતી દવેનો જન્મ કયાં થયો હતો ? જૂનાગઢ ભાવનગર રાજકોટ જામનગર જૂનાગઢ ભાવનગર રાજકોટ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ? કે.કા.શાસ્ત્રી ચંદ્રકાન્ત શેઠ આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહિત કે.કા.શાસ્ત્રી ચંદ્રકાન્ત શેઠ આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? ગોરધન કડિયા મયારામ શંભુનાથ જદુરામ મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા મયારામ શંભુનાથ જદુરામ મનમોહનદાસ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP