ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

ગૌરીશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

નિરંજન ભગત
રમેશ પારેખ
વિનોદ જોશી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

વિજ્ઞાન વિલાસ
રાસ્તેગોફતાર
જ્ઞાનસાગર
સૌરાષ્ટ્ર દર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઉશનસ્' કોનું ઉપનામ છે ?

રતિલાલ રૂપાવાળા
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિશંકર રત્નજી ભટ્ટ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ?

તારક મહેતા
કૃષ્ણલાલ શ્રીધરાણી
અરદેશર ખબરદાર
મુકુલ કલાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP