ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. મહુવા બામણા વડાલી ધંધૂકા મહુવા બામણા વડાલી ધંધૂકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-2, b-3, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-4, b-2, c-1, d-3 a-1, b-2, c-4, d-3 a-2, b-3, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-4, b-2, c-1, d-3 a-1, b-2, c-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તાર્કિકબોધ’ના રચનાકાર કોણ છે ? જીણાભાઈ દેસાઈ કવિ કાન્ત વીર નર્મદ દલપતરામ જીણાભાઈ દેસાઈ કવિ કાન્ત વીર નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજર ભાષા" શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ? પરમાનંદ ભાલણ પદ્મનાભ અખો પરમાનંદ ભાલણ પદ્મનાભ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP