ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

ગૌરીશંકર જોષી
મહાદેવભાઈ દેસાઈ
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મુખડાની માયા લાગી રે
મેરે તો ગિરિધર ગોપાલ
માધવ ક્યાંય નથી મધુવનમાં
મને ચાકર રાખોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

હીરાકણી અને બીજી વાતો
તણખામંડળ - ભાગ - 1
દ્વિરેફની વાર્તા - ભાગ - 1
મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?

નિરંજન ત્રિવેદી
શાહબુદ્દીન રાઠોડ
માધવ રામાનુજ
દુર્ગેશ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP