ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? ચુનીલાલ મડિયા નરહરિ પરીખ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા નરહરિ પરીખ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ રઘુવીર ચૌધરી હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ રઘુવીર ચૌધરી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હરી + ઈચ્છા હારી + ઈચ્છા હરી + ઈછા હરિ + ઈચ્છા હરી + ઈચ્છા હારી + ઈચ્છા હરી + ઈછા હરિ + ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા તેમના પદોમાં કયા છંદનો પ્રયોગ વધુ કરતા ? પૃથ્વી સવૈયા ઝૂલણાં શિખરિણી પૃથ્વી સવૈયા ઝૂલણાં શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? મહેન્દ્ર મેઘાણી પીતાંબર પટેલ દિલીપ રાણપુરા ઈશ્વર પેટલીકર મહેન્દ્ર મેઘાણી પીતાંબર પટેલ દિલીપ રાણપુરા ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP