ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ગૌરીશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ગૌરીશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ કનૈયાલાલ મુનશી રવિશંકર રાવળ નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ કનૈયાલાલ મુનશી રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ મકરંદ દવે ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? દલપતરામ કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ દલપતરામ કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિનું નામ આપો. સુંદરમ કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ સુંદરમ કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? શેખાદમ આબુવાલા ગની દહીંવાલા અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા ગની દહીંવાલા અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP