બાયોલોજી (Biology) અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ? ચાર બાળકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. પુન:સંયોજન થાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ચાર બાળકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. પુન:સંયોજન થાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન વ્યતીકરણ થાય છે અને જનીનોની અદલાબદલી થાય છે.)
બાયોલોજી (Biology) વર્ગીકરણ વિદ્યાના પિતા.... વ્હીટેકર એરિસ્ટોટલ કેરોલસ લિનિયસ હકસલી વ્હીટેકર એરિસ્ટોટલ કેરોલસ લિનિયસ હકસલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ-જૂથમાં જન્યુજનક મુખ્ય અને બીજાણુજનક ગૌણ તેમજ એકબીજાને એકાંતરે છે ? આવૃત બીજધારી દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી આવૃત બીજધારી દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ બંધ પરિવહનતંત્ર ધરાવે છે ? સરીસૃપ નુપૂરક આપેલ તમામ ઊભયજીવી સરીસૃપ નુપૂરક આપેલ તમામ ઊભયજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે. લાઇસોઝોમ રિબોઝોમ કણાભસૂત્ર હરિતકણ લાઇસોઝોમ રિબોઝોમ કણાભસૂત્ર હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો સજીવ શરીરમાં મૅગ્નેશિયમની ઊણપ હોય તો તેની કઈ ક્રિયા અટકી જાય ? શક્તિવિનિમય કોષરસપટલની પ્રવેશશીલતા ખોરાકનું ચયાપચય પ્રજનન શક્તિવિનિમય કોષરસપટલની પ્રવેશશીલતા ખોરાકનું ચયાપચય પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP