બાયોલોજી (Biology)
અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ?

પુન:સંયોજન થાય છે.
ચાર બાળકોષો સર્જાય છે.
જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે.
અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અપ્રાપ્ય વનસ્પતિને ઉછેરવા માટેની પદ્ધતિ છે ?

ફર્નરી
કન્ઝર્વેટરી
આરોપણ
ગ્રીનહાઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સામી મેરુદંડીઓમાં પાચનમાર્ગ કેવા હોય છે ?

સંપૂર્ણ
સીધો અથવા U આકારનો
અપૂર્ણ
સંપૂર્ણ અને સીધો અથવા U આકારનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ડાઈકાયનેસીસના અંતમાં શું થાય છે ?

જનીનોની અદલાબદલી
કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય.
રંગસૂત્ર દૂર ખસે
પૂર્ણ રંગસૂત્ર સંકોચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગ્લાયકોજનનું પાચન થઈ પ્રાપ્ત થતી શર્કરા કઈ ?

ગ્લિસરાલ્ડીહાઈડ
ગ્લુકોઝ
માલ્ટોઝ
રિબોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP