બાયોલોજી (Biology)
અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ?

અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે.
પુન:સંયોજન થાય છે.
ચાર બાળકોષો સર્જાય છે.
જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણનો અભ્યાસ નીચેની કઈ બાબતો માટે જરૂરી છે ?

ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો
જૈવસંપત્તિની જાણકારી, જૈવવિવિધતા
આપેલ તમામ
સજીવોના ભવિષ્યના અભ્યાસ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે એકકોષી છે ?

સછિદ્ર
કોષ્ઠાત્રિ
પ્રજીવ
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દુર્લભ અને આપણા વિસ્તારમાં ન હોય તેવી વનસ્પતિનો અભ્યાસ કરવા ક્યાં જવું ?

વનસ્પતિ ઉદ્યાન
એક પણ નહીં
વનસ્પતિ સંગ્રહાલય
બોટનિકલ ગાર્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP