બાયોલોજી (Biology) સૂક્ષ્મનલિકાઓ શેમાં ભાગ લે છે ? કોષવિભાજન સ્નાયુસંકોચન DNA નક્કી કરવા પટલના બંધારણ કોષવિભાજન સ્નાયુસંકોચન DNA નક્કી કરવા પટલના બંધારણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કોષવિભાજન માટે જવાબદાર ત્રાકતંતુ સૂક્ષ્મનલિકાના બનેલા હોય છે.)
બાયોલોજી (Biology) સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ? પ્રજનન મૃત્યુ ભિન્નતા અનુકૂલન પ્રજનન મૃત્યુ ભિન્નતા અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લાયકોજન એ શું છે ? વનસ્પતિની કોષદીવાલ પોલિસૅકૅરાઈડ પ્રાણી જ સંગૃહીત ખોરાક વનસ્પતિનો સંગૃહિત ખોરાક વનસ્પતિની કોષદીવાલ પોલિસૅકૅરાઈડ પ્રાણી જ સંગૃહીત ખોરાક વનસ્પતિનો સંગૃહિત ખોરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ? સંધિપાદ મેરુદંડી સૂત્રકૃમિ પૃથુકૃમિ સંધિપાદ મેરુદંડી સૂત્રકૃમિ પૃથુકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લુકોઝ ફોસ્ફેટેઝ કયા પ્રકારનો જૈવિક અણુ છે ? ઉત્સેચક અંતઃસ્રાવ લિપિડ કાર્બોદિત ઉત્સેચક અંતઃસ્રાવ લિપિડ કાર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી ક્યું વિધાન IVRI એ કરેલા સંશોધન માટે સાચું છે ? ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે. મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે. મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP