GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
___ રાજ્યમાં રીમોના રાષ્ટ્રીય ઉદ્યાન, આરક્ષિત વન, છઠ્ઠા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૂચિત થયું છે.

તામિલનાડુ
અરૂણાચલ પ્રદેશ
સિક્કિમ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં વન વિશે નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. ઉષ્ણ કટિબંધીય અતિ પાનખર વન
2. મેનગ્રુવ વન
3. ઉષ્ણ કટિબંધીય ઉત્તરીય કાંટાળા વન
4. ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર વન
યાદી-II
a. વાર્ષિક 1200 મી.મી. થી વધુ વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં થાય છે.
b. રાજ્યના 15 જિલ્લાઓમાં વિસ્તરેલા છે.
c. 600 મી.મી. થી ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રમાં થાય છે.
d. ભરૂચ, વડોદરા અને પંચમહાલમાં જોવા મળે છે.

1 - b, 2 - c, 3 - d, 4 - a
1 - c, 2 - d, 3 - a, 4 - b
1 - a, 2 - b, 3 - c, 4 – d
1 - d, 2 - a, 3 - b, 4 - c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મ્યાનમાર લશ્કરી બળવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. મ્યાનમારનું ચલણ યાંગ છે.
II. મ્યાનમારની રાજધાની નેપ્યિડૉ છે.
III. લશ્કરી બળવા પૂર્વે મ્યાનમારના પ્રમુખ વિન મિન્ત હતા.
IV. નેશનલ લીગ ફોર ડેમોક્રસીએ મ્યાનમારમાં તાજેતરની સામાન્ય ચૂંટણી જીતી.

ફક્ત II, III અને IV
ફક્ત I, II અને III
I, I, III અને IV
ફક્ત I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
નાગરીક પુરસ્કારો (પદ્મ પુરસ્કારો) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે.
2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે.
3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે.
4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
શહતૂત (લાલન્દર) બંધના નિર્માણ માટે ભારત અને ___ એ સમજૂતી કરાર ઉપર સહી કરી.

આફધાનિસ્તાન
શ્રીલંકા
આપેલ પૈકી કોઈ નહીં
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP