GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ? રાણી ઉદયમતી અણહિલ ભરવાડ મામા સુરપાળ પંચાસરના રાજા જયશિખરી રાણી ઉદયમતી અણહિલ ભરવાડ મામા સુરપાળ પંચાસરના રાજા જયશિખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 યોગ્ય જોડકાં જોડો.(a) લઘુમતીઓના હિતોનું રક્ષણ (b) ખેતી અને પશુપાલન વ્યવસ્થા (c) લોકસભાની રચના (d) ગ્રામ પંચાયતોની રચના (1) આર્ટિકલ – 81 (2) આર્ટિકલ – 48 (3) આર્ટિકલ – 40 (4) આર્ટિકલ – 29 a - 4, c - 2, d – 3, b – 1 b - 3, d - 2, c - 4, a - 1 d - 2, b - 3, a - 4, c - 1 c - 1, a - 4, d – 3, b – 2 a - 4, c - 2, d – 3, b – 1 b - 3, d - 2, c - 4, a - 1 d - 2, b - 3, a - 4, c - 1 c - 1, a - 4, d – 3, b – 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બારડોલી તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? રાજકોટ દાહોદ પોરબંદર સુરત રાજકોટ દાહોદ પોરબંદર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? 12 માણસો 20 માણસો 18 માણસો 15 માણસો 12 માણસો 20 માણસો 18 માણસો 15 માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના ક્યા બન્ને જીલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી? નવસારી - વલસાડ છોટા ઉદેપુર – નર્મદા વલસાડ - ડાંગ ભરૂચ - સુરત નવસારી - વલસાડ છોટા ઉદેપુર – નર્મદા વલસાડ - ડાંગ ભરૂચ - સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP