GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

સાહુ જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
અભ્યંકર જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના સૌ પ્રથમ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું ?

કાકા કાલેલકર
રામનારાયણ પાઠક
ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ઈન્ટરનેટના સંદર્ભમાં POP નું પૂરું નામ શું છે ?

Portal Office Protocol
Port Office Protocol
Post Office Protocol
Portable Office Protocol

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ વાકયનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
લઘુકૌમુદી વિના હું ભણું કેમ ?

લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ?
લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ?
લઘુકૌમુદીથી મારા વિના ભણાશે
લઘુકૌમુદી વિના હું ભણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP