GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

અભ્યંકર જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ઉપમેય અને ઉપમાન વચ્ચે તુલના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

અનન્વય
વ્યતિરેક
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
બસ ચાલી

બસથી ચલાયું
બસથી ચલાય છે
બસ દોડી ગઈ
ડ્રાઈવરે બસને ચલાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છીક રીતે એક પાનુ ખેંચતા તે પાનુ કાળીનું અને એકકો હોય તેની સંભાવના = ___

1/4
1/13
4/13
1/52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે?

સંત સુરદાસ સહાય યોજના
મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના
સંત રોહિદાસ સહાય યોજના
રવિશંકર મહારાજ સહાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP