GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ?

રાણી ઉદયમતી
અણહિલ ભરવાડ
મામા સુરપાળ
પંચાસરના રાજા જયશિખરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
યોગ્ય જોડકાં જોડો.
(a) લઘુમતીઓના હિતોનું રક્ષણ
(b) ખેતી અને પશુપાલન વ્યવસ્થા
(c) લોકસભાની રચના
(d) ગ્રામ પંચાયતોની રચના
(1) આર્ટિકલ – 81
(2) આર્ટિકલ – 48
(3) આર્ટિકલ – 40
(4) આર્ટિકલ – 29

a - 4, c - 2, d – 3, b – 1
b - 3, d - 2, c - 4, a - 1
d - 2, b - 3, a - 4, c - 1
c - 1, a - 4, d – 3, b – 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ?

12 માણસો
20 માણસો
18 માણસો
15 માણસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના ક્યા બન્ને જીલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી?

નવસારી - વલસાડ
છોટા ઉદેપુર – નર્મદા
વલસાડ - ડાંગ
ભરૂચ - સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP