GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે ? લઘુમસ્તિષ્ક લંબમજ્જા બૃહદ્ મસ્તિષ્ક મધ્ય મગજ લઘુમસ્તિષ્ક લંબમજ્જા બૃહદ્ મસ્તિષ્ક મધ્ય મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભારતના ઈતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની રહી હતી ? 12મી લોકસભા 10મી લોકસભા 11મી લોકસભા 9મી લોકસભા 12મી લોકસભા 10મી લોકસભા 11મી લોકસભા 9મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નેટવર્કમાં રહેલાં કમ્પ્યૂટરને અજોડ નામ આપવાને શું કહે છે ? ઈન્ટરચેન્જ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરફેસ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ફર્મેશન પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરચેન્જ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરફેસ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ફર્મેશન પ્રોટોકોલ એડ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભુજમાં આવેલ હબા ડુંગર પાસે કોની સમાધિ આવેલ છે ? જેસલ-તોરલ સંત સાંસતિયાજી જમાદાર ફતેહ મહમ્મદ મેકરણદાદા જેસલ-તોરલ સંત સાંસતિયાજી જમાદાર ફતેહ મહમ્મદ મેકરણદાદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગીરનાં જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1969 1965 1970 1980 1969 1965 1970 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે? ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP