GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

ચાર ગણું થશે
બમણું થશે
ચોથા ભાગનું થશે
અડધું થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા કુમારપાળ
રાજા જયસિદ્ધ
રાજા જયસિંહ
રાજા ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રાજકોટ જિલ્લાને ક્યા જીલ્લાઓની હદ સ્પર્શે છે ?

બોટાદ, મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ
મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર
અમરેલી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી
સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે ?

રૂ।. 7,000/-
રૂ।. 10,000/-
રૂ।. 15,000/-
રૂ।. 12,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP