GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતુવર્ણનના કાવ્યો રચ્યાં છે ?

દયારામ
નર્મદ
પ્રેમાનંદ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રોહન એક કામ 5 મિનિટમાં પુરુ કરે છે, તો તેનો કામનો દર ___ કામ / સેકન્ડ થાય.

300 કામ/સેકન્ડ
1/5 કામ/સેકન્ડ
5/1 કામ/સેકન્ડ
1/300 કામ/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

ચાર ગણું થશે
અડધું થશે
ચોથા ભાગનું થશે
બમણું થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP