ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? મોહનલાલ ગાંધી મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા મોહનલાલ ગાંધી મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. લોકગીત મહાકાવ્ય પદ્યનવલિકા આખ્યાન લોકગીત મહાકાવ્ય પદ્યનવલિકા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સિંધુડો સોરઠ સંતવાણી માણસાઈના દીવા યુગવંદના સિંધુડો સોરઠ સંતવાણી માણસાઈના દીવા યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? રા.વિ.પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ગાંધીજી રા.વિ.પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઈ અમીન એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ રાવ ખેંગારજી ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP