ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ?

કૌશલ મહાજનપદ
પાંચાલ મહાજનપદ
અવંતી જનપદ
મત્સ્ય મહાજનપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

મોનજ ખંડેરીયા
હર્ષ બ્રહ્મભટ્ટ
ધીરુ પરીખ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફાધર વાલેસનું પુરું નામ જણાવો.

ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ
કાર્લોસ જોસે વાલેસ
બોર્ગેઝ એલ વાલેસ
વર્ગાસ એ. વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP