ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ? પાંચાલ મહાજનપદ અવંતી જનપદ મત્સ્ય મહાજનપદ કૌશલ મહાજનપદ પાંચાલ મહાજનપદ અવંતી જનપદ મત્સ્ય મહાજનપદ કૌશલ મહાજનપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? ૨.વ. દેસાઈ કેશવલાલ ધ્રુવ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ૨.વ. દેસાઈ કેશવલાલ ધ્રુવ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા દર્શક પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા દર્શક પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? તુલસી ક્યારો રઢીયાળી રાત જય સોમનાથ સોરઠ તારાં વહેતાં પાણી તુલસી ક્યારો રઢીયાળી રાત જય સોમનાથ સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP