સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ?

એનિમિયા
કોરોનરી ડીસીઝ
ડાયાબિટીસ
આર્થરાઈટિઝ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બુલીમીયા એટલે...

સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી
ખૂબ ખાવું અને પછી સુઈ જવું
આપેલ પૈકી એક પણ નહીં
સ્વેચ્છિક ભૂખમરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પદાર્થની ઘનતા માપવામાં ક્યું સાધન વપરાય છે ?

સ્ફિગ્મોમેનોમીટર
વિસ્કોમીટર
બેરોમીટર
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP