પર્યાવરણ (The environment) ભારતમાં આવેલ રામસર આર્દ્રભૂમિ વિશે સાચું શું છે ? ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયો સંયુક્ત રાષ્ટ્રનો જૈવવિવિધતાનો દસકો (UN -Decade on Biodiversity) છે ? 2011-2020 2014-2024 2005-2014 2016-2025 2011-2020 2014-2024 2005-2014 2016-2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) દેશમાં હવાની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ? સ્વાસ્થ્ય મંત્રાલય કાયદા મંત્રાલય સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ WHO સ્વાસ્થ્ય મંત્રાલય કાયદા મંત્રાલય સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) શહેરી ઘનકચરાના વૈજ્ઞાનિક ઠબે નિકાલ માટે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા રાજ્ય સરકારે નોડલ એજન્સી તરીકે કોની નિમણૂક કરેલ છે ? નગરપાલિકા નિયામક GUDC GUDM GMFB નગરપાલિકા નિયામક GUDC GUDM GMFB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જળમાં મરક્યુરી (પારો) ભળવાથી કઈ બિમારી ફેલાય છે ? મિનામાટા પ્લેગ એનિમિયા ઈતાઈ ઈતાઈ મિનામાટા પ્લેગ એનિમિયા ઈતાઈ ઈતાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ___ કહે છે. રાસાયણિક ચક્ર જૈવિક ચક્ર ભૂજૈવરાસાયણિક ચક્ર બાયો ઓર્ગેનિક ચક્ર રાસાયણિક ચક્ર જૈવિક ચક્ર ભૂજૈવરાસાયણિક ચક્ર બાયો ઓર્ગેનિક ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP