પર્યાવરણ (The environment) ભારતમાં આવેલ રામસર આર્દ્રભૂમિ વિશે સાચું શું છે ? ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ઓઝોન શેમાં ઉપસ્થિત છે ? મસોસ્ફીયર આઈનોસ્ફીયર અધોમંડળ ઊર્ધ્વમંડળ મસોસ્ફીયર આઈનોસ્ફીયર અધોમંડળ ઊર્ધ્વમંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારત વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ અનુક્રમે વિશ્વમાં અને એશિયામાં કયું સ્થાન ધરાવે છે ? સાતમું, ચોથું દસમું, પાંચમું દસમું, ચોથું સાતમું, પાંચમું સાતમું, ચોથું દસમું, પાંચમું દસમું, ચોથું સાતમું, પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી ગ્રીનહાઉસ ગેસની ઓળખ કરો ?I. CO2 II. CO III. CH4 IV. N2O I અને III I, III અને IV I અને II I, II, III અને IV I અને III I, III અને IV I અને II I, II, III અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કેલ્વિન ચક્ર શું છે ? આપેલ પૈકી એક પણ નહીં હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર ખોરાકના પાચનનું ચક્ર પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર ખોરાકના પાચનનું ચક્ર પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રોજગાર કચેરીઓ ઉપર રાજ્યકક્ષાએ સીધું નિયંત્રણ નિયામકશ્રી રોજગાર અને તાલીમ નાયબ નિયામકશ્રી (રોજગાર) અધિક નિયામકશ્રી નાયબ નિયામકશ્રી (તાલીમ) નિયામકશ્રી રોજગાર અને તાલીમ નાયબ નિયામકશ્રી (રોજગાર) અધિક નિયામકશ્રી નાયબ નિયામકશ્રી (તાલીમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP